નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્🙏
કરો સમ્યક્ જ્ઞાનમાં વધારો
કરો જીવતરમાં સુધારો
jainuniversity.newsreach.in અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજિત
મા‌ સરસ્વતી ચેલેન્જ પ્રતિભા શોધ અભિયાન-૨
✍️દર શનિવારે એક સરસ વિષયની રજૂઆત થશે. આપશ્રીને આપના ઘરે અથવા તમારા મનગમતા લોકેશનમાં એક સુંદર નાનકડી ક્લિપ માત્ર ૩ મિનિટ સુધીની તૈયાર કરીને મોકલવાની રહેશે.
પૂર્વભૂમિકા: જીવનમાં આપણાં ખરા દુશ્મનો પોતાની અજ્ઞાનતા,કુટેવો દુર્ગુણો અને ખરાબ સ્વભાવ છે, તે જ્યાં સુધી બદલાશે નહીં ત્યાં સુધી જિંદગીની સમસ્યાઓ અટકશે નહીં. તેથી કરીને સવાલ: ધર્મ આરાધના વધારવી સારી ? કે પાપ વૃત્તિ- પ્રવૃત્તિ ઘટાડવી સારી? વધારે પુરુષાર્થ શેના માટેનો કરવો ?તેના કારણો જણાવો…
આ વિષય ઉપર ઓડિયો અથવા વીડિયોની શોર્ટ કલીપ, ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, આકર્ષક અને મુદ્દાસર રજૂઆત કરી મોકલાવશો.
>આપને મળશે જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
>અંદરમાં રહેલી ટેલેન્ટને પ્રગટ કરવાનો અવસર
>નવો પુણ્ય બંધ.
શ્રેષ્ઠ ક્લિપ મોકલનાર વ્યક્તિની ક્લીપ, નામ સાથે વેબસાઈટ પર મૂકવામાં અને હાઈ લાઈટ કરવામાં આવશે. શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ વેબસાઈટ પર મુકાશે.
• કલીપ મોકલવાની અંતિમ તારીખ:
૨૧-૯-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી
• જવાબ આપવાની રીત: ગુજરાતી અથવા હિન્દીમાં ઓડિયો અથવા વીડિયો ક્લીપ ગુગલ ફોર્મમાં અપલોડ કરવી.
ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/18V5p2B4b9iTx9AF7
માત્ર પ્રથમ ઈનામ રૂ.૧૦૦૦/-
ગુગલ પે દ્વારા જ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4232921
સમ્યગ્ જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે- visit us https://jainuniversity.org/




नमो नमः श्री गुरु नेमिसूरये (1)
चंद्रोदयं गुरुवरं सततं स्तु वेहम्।
हो ज्ञान में वृद्धि,तो हाेगा जीने में सुधार ।।

Jainuniversity.org और माँ सरस्वती भक्ति ग्रुप द्वारा आयोजित
* माँ सरस्वती चुनौती प्रतिभा खोज अभियान*
*एक सुंदर विषय हर शनिवार को प्रस्तुत किया जाएगा। आपको अपने घर या अपने पसंदीदा स्थान पर केवल दो से तीन मिनट का एक सुंदर सा विडियो या ओड़ियो क्लिप भेजना होगा।

पूर्व भूमिका: जीवन के विभिन्न रंग और परिस्थितियाँ हैं। सभी के अलग-अलग हित और प्रयास हैं, फिर भी कुछ सफल और कुछ असफल होते हैं, लेकिन मेरे जीवन को सफल…

प्रश्न: मेरा जीवन सफल बनाने के लिए क्या क्या किया जा सकता है?
आप इस विषय पर ऑडियो या वीडियो की एक क्लिप, गुजराती या हिंदी में, जैन धर्म और वर्तमान समय के अनुसार, सुंदर भाषा और आकर्षक सामयिक प्रस्तुति पूर्वक भेजे, सबसे पहले अपना नाम बताए ।
*> आपको ज्ञान का अभूतपूर्व क्षयोपशम होगा *
> अपनी आंतरिक प्रतिभा दिखाने का अवसर
> नया पुण्यबंध

क्लिप भेजने की अंतिम दिनांक:
12-9-2020, रात 11:00 बजे तक
कैसे जवाब दें:
गुजराती या हिंदी में ऑडियो या वीडियो क्लिप गूगल फोर्म से अपलोड करें।
Google फ़ॉर्म की लिंक:
https://forms.gle/cK6ij7asudFQWkcK6
🏆केवल प्रथम पुरस्कार रु1000/-🏆
विजेता को Google पे के माध्यम से ही भेजा जाएगा।
पूछताछ के लिए संपर्क करें:
सतिषभाई: 98204 55474
कल्पेशभाई: 93243 39419
निशितभाई: 93243 28983
परीमलभाई: 98192 55222
दर्शकभाई: +170 4232921

નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્ (૧)
થાય સમ્યગ્ જ્ઞાનમાં વધારો
તો થશે જીવતરમાં સુધારો

Jainuniversity . org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજિત
મા‌ સરસ્વતી ચેલેન્જ પ્રતિભા શોધ અભિયાન
✍️દર શનિવારે એક સરસ વિષયની રજૂઆત થશે. આપશ્રીને આપના ઘરે અથવા તમારા મનગમતા લોકેશનમાં એક સુંદર નાનકડી ક્લિપ માત્ર બે થી ત્રણ મિનિટની તૈયાર કરીને મોકલવાની રહેશે.

*પૂર્વ ભૂમિકા: જીવનના વિવિધ રંગો અને સંજોગો હોય છે. દરેકની અલગ-અલગ રુચિ અને પ્રયત્નો હોય છે, છતાંય કોઈક સફળ અને કોઈક નિષ્ફળ જતા હોય છે, પરંતુ મારી જિંદગીને સફળ બનાવવા માટે….. *

સવાલ: શ્રેષ્ઠ જીવન બનાવવાની શરૂઆત શું શું કરવાથી થઈ શકે છે ?
આ વિષય ઉપર ઓડિયો અથવા વીડિયોની શોર્ટ કલીપ, ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, આકર્ષક અને મુદ્દાસર રજૂઆત કરી મોકલાવશો, સર્વપ્રથમ આપનું નામ જણાવશો.
>આપને મળશે જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
>અંદરમાં રહેલી ટેલેન્ટને પ્રગટ કરવાનો અવસર
>નવો પુણ્ય બંધ.

શ્રેષ્ઠ ક્લિપ મોકલનાર વ્યક્તિની ક્લીપ, નામ સાથે વેબસાઈટ પર મૂકવામાં અને હાઈ લાઈટ કરવામાં આવશે. શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ તથા ક્લિપ વેબસાઈટ પર મુકાશે.
• કલીપ મોકલવાની અંતિમ તારીખ:
૧ર-૯-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી
• જવાબ આપવાની રીત: ગુજરાતી અથવા હિન્દીમાં ઓડિયો અથવા વીડિયો ક્લીપ ગુગલ ફોર્મમાં અપલોડ કરવી.
ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/cK6ij7asudFQWkcK6
માત્ર પ્રથમ ઈનામ રૂ.૧૦૦૦/-
ગુગલ પે દ્વારા જ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4232921
સમ્યગ્ જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે

 




आज का सवाल* Question 9 and Ans

नमो नम: श्री गुरु नेमिसूरये🙏Q9
🙏चंद्रोदयं गुरुवरं सततं स्तुवेहम्🙏
Jainuniversity . org और मा सरस्वती भक्ति ग्रूप आयोजित सरस्वती सम्यक् ज्ञान प्रतिभा शोध अभियान
प्रेरणा दाता: सरस्वती साधक प.पू. आ.भ.श्री कुलचंद्रसूरिश्वरजी म.सा.
✍️हर सोमवार को एक सचोट सवाल
उत्तर, गुजराती या हिंदी में, जैन धर्म और आज के काल के अनुसार, सुंदर मुद्दानुसार भाषाकिय रजुआत सहित, १०० शब्दों तक दीजीए, लंबा नहीं लिखना है।
✍️ ज्ञान का अपूर्व क्षयोपशम
✍️ ज्ञानावर्णिय कर्म का क्षय
✍️ नया पुण्य बंध
श्रेष्ठ उत्तर देनेवाली व्यक्ति का नाम-उत्तर वेबसाइट पर हाईलाईट होगा, श्रेष्ठ १० स्पर्धकों के नाम-उत्तर वेबसाईट पर रखें जाएंगे।
सचोट सवाल नम्बर 9
पृष्ठभूमि: सभी दुखों की जड़ में, अज्ञानता, आग्रह और अहंकार है जो कि एक व्यक्ति खुद स्वीकार नहीं कर सकता है फीर भी… एक ज्ञानी और सुखी जीवन बनाने के लिए वास्तव में क्या किया जाना चाहिए?
• उत्तर भेजने की अंतिम दिनांक:
10-8-2020, रात्रि के 11:00 तक

• उत्तर भेजने का Best-First Preference आप का उत्तर से गुजरती/हिंदी में गूगल फ़ॉर्म में टाइप कर के देंगे उन्हें टॉप 5 के सिलेक्शन में प्राधान्यता मिलेगी, GBoard ऐप से सिर्फ बोलने से ही टाइप हो जाता है,
गुगल फोर्म की लींक:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference सुंदर अक्षर से लिख कर उसकी तसवीर श्री निशितभाई, परिमलभाई या दर्शकभाई (तीनों में से किसी भी एक व्यक्ति) को ही what’s आप से भेजिए।
विजेता के नाम से ₹252/- जीवदया या पाठशाला में दिया जाएगा, पावती विजेता को भेजी जाएगी।
पूछताछ के लिए :
सतीषभाई: 98204 55474
कल्पेशभाई: 93243 39419
उत्तर की फ़ोटो भेजने के लिए:
निशितभाई: 93243 28983
परिमलभाई: 98192 55222
दर्शक मेहता: +170 4236 2921
सम्यक् ज्ञान ही सच्ची सम्पत्ति हे

આજનો સવાલ* Question 9

નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે🙏Q9
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્
Jainuniversity . org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજીત
સરસ્વતી સમ્યક જ્ઞાન પ્રતિભા શોધ અભિયાન
પ્રેરણાદાતા: સરસ્વતી સાધક પ. પૂ. આ.ભ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા.
✍️દર સોમવારે ૧ સચોટ સવાલ
જવાબ ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, મુદ્દાકીય રજૂઆત સાથે માત્ર ૧૦૦ શબ્દો સુધીમાં જ આપો, લાંબુ લખાણ કરવું નહીં.
✍️જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
✍️અશુભ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય
✍️નવો પુણ્ય બંધ
શ્રેષ્ઠ જવાબ આપનાર વ્યક્તિનું નામ-જવાબ વેબસાઈટ પર હાઈલાઈટ થશે, શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ-જવાબ વેબસાઈટ પર મુકાશે.
આજનો  સવાલ નંબર-9
પૂર્વભૂમિકા: બધા જ દુઃખના મૂળમાં, અજ્ઞાનતા આગ્રહ અને અહંકાર છે જે વ્યક્તિ પોતે સ્વીકારી શકતો નથી છતાં … સવાલ: જ્ઞાનમય અને સુખમય જીવન બનાવવા માટે સાચેસાચ શું શું કરવું જોઈએ?
• જવાબ આપવાની અંતિમ તારીખ:
૧૦-૮-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી

• જવાબ આપવાનો Best-First Preference: જવાબ ગુજરાતી કે હિન્દીમાં ટાઈપ કરીને ગુગલ ફોર્મમાં આપે તેમને ટોપ 5 ના સીલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. Gboard એપથી માત્ર બોલવાથી જ ટાઈપ થઈ જાય છે. ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference સુંદર અક્ષરે લખીને, ફોટોપાડીને શ્રી નિશિતભાઇ, પરિમલભાઇ તથા દર્શકભાઇ (ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ)ને whatsapp થી મોકલાવો.
વિજેતાના નામથી રૂ.૨૫૨/- જીવદયા અથવા પાઠશાળામાં વાપરવામાં આવશે, પહોંચ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
લખાણનો ફોટો મોકલવા માટે:
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4236 2921
સમ્યક જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે




आज का सवाल* Q8 and Ans

नमो नम: श्री गुरु नेमिसूरये🙏Q8
🙏चंद्रोदयं गुरुवरं सततं स्तुवेहम्🙏
Jainuniversity . org और मा सरस्वती भक्ति ग्रूप आयोजित सरस्वती सम्यक् ज्ञान प्रतिभा शोध अभियान
प्रेरणा दाता: सरस्वती साधक प.पू. आ.भ.श्री कुलचंद्रसूरिश्वरजी म.सा.
✍️हर सोमवार को एक सचोट सवाल
उत्तर, गुजराती या हिंदी में, जैन धर्म और आज के काल के अनुसार, सुंदर मुद्दानुसार भाषाकिय रजुआत सहित, १०० शब्दों तक दीजीए, लंबा नहीं लिखना है।
✍️ ज्ञान का अपूर्व क्षयोपशम
✍️ ज्ञानावर्णिय कर्म का क्षय
✍️ नया पुण्य बंध
श्रेष्ठ उत्तर देनेवाली व्यक्ति का नाम-उत्तर वेबसाइट पर हाईलाईट होगा, श्रेष्ठ १० स्पर्धकों के नाम-उत्तर वेबसाईट पर रखें जाएंगे।
सचोट सवाल नम्बर 8
पृष्ठभूमि: हर किसी के जीवन में बड़ी और छोटी समस्याएं हैं, और वह परेशान भी कर रही हैं। हर कोई इससे छुटकारा पाने की कोशिश कर रहा है, तो …सवाल: सबसे बड़ी समस्या क्या है और इससे छुटकारा पाने का सही इलाज क्या है?

• उत्तर भेजने की अंतिम दिनांक:
2-8-2020, रात्रि के 11:00 तक

• उत्तर भेजने का Best-First Preference आप का उत्तर से गुजरती/हिंदी में गूगल फ़ॉर्म में टाइप कर के देंगे उन्हें टॉप 5 के सिलेक्शन में प्राधान्यता मिलेगी, GBoard ऐप से सिर्फ बोलने से ही टाइप हो जाता है,
गुगल फोर्म की लींक:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference सुंदर अक्षर से लिख कर उसकी तसवीर श्री निशितभाई, परिमलभाई या दर्शकभाई (तीनों में से किसी भी एक व्यक्ति) को ही what’s आप से भेजिए।
विजेता के नाम से ₹252/- जीवदया या पाठशाला में दिया जाएगा, पावती विजेता को भेजी जाएगी।
पूछताछ के लिए :
सतीषभाई: 98204 55474
कल्पेशभाई: 93243 39419
उत्तर की फ़ोटो भेजने के लिए:
निशितभाई: 93243 28983
परिमलभाई: 98192 55222
दर्शक मेहता: +170 4236 2921
सम्यक् ज्ञान ही सच्ची सम्पत्ति हे

આજનો સવાલ* Question 8

નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે🙏Q8
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્
Jainuniversity . org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજીત
સરસ્વતી સમ્યક જ્ઞાન પ્રતિભા શોધ અભિયાન
પ્રેરણાદાતા: સરસ્વતી સાધક પ. પૂ. આ.ભ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા.
✍️દર સોમવારે ૧ સચોટ સવાલ
જવાબ ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, મુદ્દાકીય રજૂઆત સાથે માત્ર ૧૦૦ શબ્દો સુધીમાં જ આપો, લાંબુ લખાણ કરવું નહીં.
✍️જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
✍️અશુભ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય
✍️નવો પુણ્ય બંધ
શ્રેષ્ઠ જવાબ આપનાર વ્યક્તિનું નામ-જવાબ વેબસાઈટ પર હાઈલાઈટ થશે, શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ-જવાબ વેબસાઈટ પર મુકાશે.
આજનો  સવાલ નંબર-8
પૂર્વભૂમિકા: જીવનમાં દરેકને નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે, અને કનડતી પણ હોય છે દરેક વ્યક્તિ તેનાથી છુટકારો મેળવવા પ્રયત્ન પણ કરતા રહે છે તો …સવાલ: સૌથી મોટી સમસ્યા કઈ અને તેનાથી મુક્ત થવાનો સાચો ઈલાજ કયો?

• જવાબ આપવાની અંતિમ તારીખ:
૨-૮-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી

• જવાબ આપવાનો Best-First Preference: જવાબ ગુજરાતી કે હિન્દીમાં ટાઈપ કરીને ગુગલ ફોર્મમાં આપે તેમને ટોપ 5 ના સીલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. Gboard એપથી માત્ર બોલવાથી જ ટાઈપ થઈ જાય છે. ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference સુંદર અક્ષરે લખીને, ફોટોપાડીને શ્રી નિશિતભાઇ, પરિમલભાઇ તથા દર્શકભાઇ (ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ)ને whatsapp થી મોકલાવો.
વિજેતાના નામથી રૂ.૨૫૨/- જીવદયા અથવા પાઠશાળામાં વાપરવામાં આવશે, પહોંચ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
લખાણનો ફોટો મોકલવા માટે:
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4236 2921
સમ્યક જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે

 

 




आज का सवाल* Question 7

नमो नम: श्री गुरु नेमिसूरये🙏Q7
🙏चंद्रोदयं गुरुवरं सततं स्तुवेहम्🙏
Jainuniversity . org और मा सरस्वती भक्ति ग्रूप आयोजित सरस्वती सम्यक् ज्ञान प्रतिभा शोध अभियान
प्रेरणा दाता: सरस्वती साधक प.पू. आ.भ.श्री कुलचंद्रसूरिश्वरजी म.सा.
✍️हर सोमवार को एक सचोट सवाल
उत्तर, गुजराती या हिंदी में, जैन धर्म और आज के काल के अनुसार, सुंदर मुद्दानुसार भाषाकिय रजुआत सहित, १०० शब्दों तक दीजीए, लंबा नहीं लिखना है।
✍️ ज्ञान का अपूर्व क्षयोपशम
✍️ ज्ञानावर्णिय कर्म का क्षय
✍️ नया पुण्य बंध
श्रेष्ठ उत्तर देनेवाली व्यक्ति का नाम-उत्तर वेबसाइट पर हाईलाईट होगा, श्रेष्ठ १० स्पर्धकों के नाम-उत्तर वेबसाईट पर रखें जाएंगे।
सचोट सवाल नम्बर 7
निम्नलिखित शब्दों की सटीक जानकारी को कम से कम शब्दों में आसानी से समझाइए। ईमानदारी, सरलता, साहस, आत्मविश्वास और समयसूचकता.

 उत्तर भेजने की अंतिम दिनांक:
27-7-2020, रात्रि के 11:00 तक

• उत्तर भेजने का Best-First Preference आप का उत्तर से गुजरती/हिंदी में गूगल फ़ॉर्म में टाइप कर के देंगे उन्हें टॉप 5 के सिलेक्शन में प्राधान्यता मिलेगी, GBoard ऐप से सिर्फ बोलने से ही टाइप हो जाता है,
गुगल फोर्म की लींक:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference सुंदर अक्षर से लिख कर उसकी तसवीर श्री निशितभाई, परिमलभाई या दर्शकभाई (तीनों में से किसी भी एक व्यक्ति) को ही what’s आप से भेजिए।
विजेता के नाम से ₹252/- जीवदया या पाठशाला में दिया जाएगा, पावती विजेता को भेजी जाएगी।
पूछताछ के लिए :
सतीषभाई: 98204 55474
कल्पेशभाई: 93243 39419
उत्तर की फ़ोटो भेजने के लिए:
निशितभाई: 93243 28983
परिमलभाई: 98192 55222
दर्शक मेहता: +170 4236 2921
सम्यक् ज्ञान ही सच्ची सम्पत्ति हे

આજનો સવાલ* Question 7

નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે🙏Q7
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્
Jainuniversity . org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજીત
સરસ્વતી સમ્યક જ્ઞાન પ્રતિભા શોધ અભિયાન
પ્રેરણાદાતા: સરસ્વતી સાધક પ. પૂ. આ.ભ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા.
✍️દર સોમવારે ૧ સચોટ સવાલ
જવાબ ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, મુદ્દાકીય રજૂઆત સાથે માત્ર ૧૦૦ શબ્દો સુધીમાં જ આપો, લાંબુ લખાણ કરવું નહીં.
✍️જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
✍️અશુભ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય
✍️નવો પુણ્ય બંધ
શ્રેષ્ઠ જવાબ આપનાર વ્યક્તિનું નામ-જવાબ વેબસાઈટ પર હાઈલાઈટ થશે, શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ-જવાબ વેબસાઈટ પર મુકાશે.
આજનો  સવાલ નંબર-૭ 
નીચેના શબ્દોની સચોટ જાણકારી સૌથી ઓછા શબ્દોમાં સરળતાથી સમજાવો. પ્રામાણિકતા, સરળતા, હિંમત વિશ્વાસ અને સમયસૂચકતા.

• જવાબ આપવાની અંતિમ તારીખ:
૨૭-૭-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી

• જવાબ આપવાનો Best-First Preference: જવાબ ગુજરાતી કે હિન્દીમાં ટાઈપ કરીને ગુગલ ફોર્મમાં આપે તેમને ટોપ 5 ના સીલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. Gboard એપથી માત્ર બોલવાથી જ ટાઈપ થઈ જાય છે. ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference સુંદર અક્ષરે લખીને, ફોટોપાડીને શ્રી નિશિતભાઇ, પરિમલભાઇ તથા દર્શકભાઇ (ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ)ને whatsapp થી મોકલાવો.
વિજેતાના નામથી રૂ.૨૫૨/- જીવદયા અથવા પાઠશાળામાં વાપરવામાં આવશે, પહોંચ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
લખાણનો ફોટો મોકલવા માટે:
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4236 2921
સમ્યક જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે

 




आज का सवाल* Question 6

नमो नम: श्री गुरु नेमिसूरये🙏Q6
🙏चंद्रोदयं गुरुवरं सततं स्तुवेहम्🙏
Jainuniversity . org और मा सरस्वती भक्ति ग्रूप आयोजित सरस्वती सम्यक् ज्ञान प्रतिभा शोध अभियान
प्रेरणा दाता: सरस्वती साधक प.पू. आ.भ.श्री कुलचंद्रसूरिश्वरजी म.सा.
✍️हर सोमवार को एक सचोट सवाल
उत्तर, गुजराती या हिंदी में, जैन धर्म और आज के काल के अनुसार, सुंदर मुद्दानुसार भाषाकिय रजुआत सहित, १०० शब्दों तक दीजीए, लंबा नहीं लिखना है।
✍️ ज्ञान का अपूर्व क्षयोपशम
✍️ ज्ञानावर्णिय कर्म का क्षय
✍️ नया पुण्य बंध
श्रेष्ठ उत्तर देनेवाली व्यक्ति का नाम-उत्तर वेबसाइट पर हाईलाईट होगा, श्रेष्ठ १० स्पर्धकों के नाम-उत्तर वेबसाईट पर रखें जाएंगे।
सचोट सवाल नम्बर 6
प्रश्न की पृष्ठभूमि: अगर जीवन में सबसे मूल्यवान कोई चीज है, तो वह हे सदबुध्धि, यानी कि सन्मति, और अगर सदगुण और सदाचार हे तो जीवन में सबकुछ हे, तो … सदबुध्धि, सद्गुणऔर सदाचार ये तीनों की सचोट व्याख्या क्या होगी? कम से कम शब्दो में सब से सचोट उत्तर दीजीए ।
• उत्तर भेजने की अंतिम दिनांक:

19-7-2020, रात्रि के 11:00 तक

• उत्तर भेजने का Best-First Preference आप का उत्तर से गुजरती/हिंदी में गूगल फ़ॉर्म में टाइप कर के देंगे उन्हें टॉप 5 के सिलेक्शन में प्राधान्यता मिलेगी, GBoard ऐप से सिर्फ बोलने से ही टाइप हो जाता है,
गुगल फोर्म की लींक:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference सुंदर अक्षर से लिख कर उसकी तसवीर श्री निशितभाई, परिमलभाई या दर्शकभाई (तीनों में से किसी भी एक व्यक्ति) को ही what’s आप से भेजिए।
विजेता के नाम से ₹252/- जीवदया या पाठशाला में दिया जाएगा, पावती विजेता को भेजी जाएगी।
पूछताछ के लिए :
सतीषभाई: 98204 55474
कल्पेशभाई: 93243 39419
उत्तर की फ़ोटो भेजने के लिए:
निशितभाई: 93243 28983
परिमलभाई: 98192 55222
दर्शक मेहता: +170 4236 2921
सम्यक् ज्ञान ही सच्ची सम्पत्ति हे

આજનો સવાલ* Question 6

નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે🙏Q6
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્
Jainuniversity . org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજીત
સરસ્વતી સમ્યક જ્ઞાન પ્રતિભા શોધ અભિયાન
પ્રેરણાદાતા: સરસ્વતી સાધક પ. પૂ. આ.ભ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા.
✍️દર સોમવારે ૧ સચોટ સવાલ
જવાબ ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, મુદ્દાકીય રજૂઆત સાથે માત્ર ૧૦૦ શબ્દો સુધીમાં જ આપો, લાંબુ લખાણ કરવું નહીં.
✍️જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
✍️અશુભ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય
✍️નવો પુણ્ય બંધ
શ્રેષ્ઠ જવાબ આપનાર વ્યક્તિનું નામ-જવાબ વેબસાઈટ પર હાઈલાઈટ થશે, શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ-જવાબ વેબસાઈટ પર મુકાશે.
આજનો  સવાલ નંબર-૫
સવાલની પૂર્વભૂમિકા:
જીવનમાં સૌથી વધારે કંઈ પણ કિંમતી હોય તો સદબુદ્ધિ કહેતા સન્મતિ છે અને સદ્ગુણ અને સદાચાર હોય તો જીવનમાં બધું જ બધું છે. તો… સદબુદ્ધિ, સદ્ગુણ અને સદાચાર એ ત્રણેયની સચોટ વ્યાખ્યા કોને કહેવાય? ઓછા શબ્દોમાં સૌથી વધારે સચોટ જવાબ આપશો.
• જવાબ આપવાની અંતિમ તારીખ:
૧૯-૭-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી
• જવાબ આપવાનો Best-First Preference: જવાબ ગુજરાતી કે હિન્દીમાં ટાઈપ કરીને ગુગલ ફોર્મમાં આપે તેમને ટોપ 5 ના સીલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. Gboard એપથી માત્ર બોલવાથી જ ટાઈપ થઈ જાય છે. ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference સુંદર અક્ષરે લખીને, ફોટોપાડીને શ્રી નિશિતભાઇ, પરિમલભાઇ તથા દર્શકભાઇ (ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ)ને whatsapp થી મોકલાવો.
વિજેતાના નામથી રૂ.૨૫૨/- જીવદયા અથવા પાઠશાળામાં વાપરવામાં આવશે, પહોંચ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
લખાણનો ફોટો મોકલવા માટે:
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4236 2921
સમ્યક જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે

 




आज का सवाल* Question 5

नमो नम: श्री गुरु नेमिसूरये🙏Q5
🙏चंद्रोदयं गुरुवरं सततं स्तुवेहम्🙏
Jainuniversity . org और मा सरस्वती भक्ति ग्रूप आयोजित सरस्वती सम्यक् ज्ञान प्रतिभा शोध अभियान
प्रेरणा दाता: सरस्वती साधक प.पू. आ.भ.श्री कुलचंद्रसूरिश्वरजी म.सा.
✍️हर सोमवार को एक सचोट सवाल
उत्तर, गुजराती या हिंदी में, जैन धर्म और आज के काल के अनुसार, सुंदर मुद्दानुसार भाषाकिय रजुआत सहित, १०० शब्दों तक दीजीए, लंबा नहीं लिखना है।
✍️ ज्ञान का अपूर्व क्षयोपशम
✍️ ज्ञानावर्णिय कर्म का क्षय
✍️ नया पुण्य बंध
श्रेष्ठ उत्तर देनेवाली व्यक्ति का नाम-उत्तर वेबसाइट पर हाईलाईट होगा, श्रेष्ठ १० स्पर्धकों के नाम-उत्तर वेबसाईट पर रखें जाएंगे।
सचोट सवाल नम्बर 5
सवाल की पूर्व भूमिका:
सभी समझदार लोग छोटे और बड़े धर्म को अपनी समझ के अनुसार करते हैं और फल की उम्मीद रखते हैं, लेकिन …* सवाल:
कौन से धर्म का आचरण सबसे ज्यादा लाभकारी है ?
• उत्तर भेजने की अंतिम दिनांक:
12-7-2020, रात्रि के 11:00 बजे तक
• उत्तर भेजने का Best-First Preference आप का उत्तर से गुजरती/हिंदी में गूगल फ़ॉर्म में टाइप कर के देंगे उन्हें टॉप 5 के सिलेक्शन में प्राधान्यता मिलेगी, GBoard ऐप से सिर्फ बोलने से ही टाइप हो जाता है,
गुगल फोर्म की लींक:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference सुंदर अक्षर से लिख कर उसकी तसवीर श्री निशितभाई, परिमलभाई या दर्शकभाई (तीनों में से किसी भी एक व्यक्ति) को ही what’s आप से भेजिए।
विजेता के नाम से ₹252/- जीवदया या पाठशाला में दिया जाएगा, पावती विजेता को भेजी जाएगी।
पूछताछ के लिए :
सतीषभाई: 98204 55474
कल्पेशभाई: 93243 39419
उत्तर की फ़ोटो भेजने के लिए:
निशितभाई: 93243 28983
परिमलभाई: 98192 55222
दर्शक मेहता: +170 4236 2921
सम्यक् ज्ञान ही सच्ची सम्पत्ति हे

આજનો સવાલ* Question 5

નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે🙏Q5
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્
Jainuniversity . org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજીત
સરસ્વતી સમ્યક જ્ઞાન પ્રતિભા શોધ અભિયાન
પ્રેરણાદાતા: સરસ્વતી સાધક પ. પૂ. આ.ભ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા.
✍️દર સોમવારે ૧ સચોટ સવાલ
જવાબ ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, મુદ્દાકીય રજૂઆત સાથે માત્ર ૧૦૦ શબ્દો સુધીમાં જ આપો, લાંબુ લખાણ કરવું નહીં.
✍️જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
✍️અશુભ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય
✍️નવો પુણ્ય બંધ
શ્રેષ્ઠ જવાબ આપનાર વ્યક્તિનું નામ-જવાબ વેબસાઈટ પર હાઈલાઈટ થશે, શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ-જવાબ વેબસાઈટ પર મુકાશે.
આજનો  સવાલ નંબર-૫
સવાલની પૂર્વભૂમિકા:
સર્વ સમજદાર લોકો યથાયોગ્ય નાનો મોટો ધર્મ પોતાની સમજ પ્રમાણે કરતા હોય છે અને ફળની અપેક્ષા રાખતા હોય છે પરંતુ…
સવાલ:
કયો ધર્મ આચરણ કરવાથી મોટો લાભ થાય છે?
• જવાબ આપવાની અંતિમ તારીખ:
૧૨-૭-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી
• જવાબ આપવાનો Best-First Preference: જવાબ ગુજરાતી કે હિન્દીમાં ટાઈપ કરીને ગુગલ ફોર્મમાં આપે તેમને ટોપ 5 ના સીલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. Gboard એપથી માત્ર બોલવાથી જ ટાઈપ થઈ જાય છે. ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference સુંદર અક્ષરે લખીને, ફોટોપાડીને શ્રી નિશિતભાઇ, પરિમલભાઇ તથા દર્શકભાઇ (ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ)ને whatsapp થી મોકલાવો.
વિજેતાના નામથી રૂ.૨૫૨/- જીવદયા અથવા પાઠશાળામાં વાપરવામાં આવશે, પહોંચ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
લખાણનો ફોટો મોકલવા માટે:
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4236 2921
સમ્યક જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે

 




आज का सवाल* Question 4

नमो नम: श्री गुरु नेमिसूरये🙏Q4
🙏चंद्रोदयं गुरुवरं सततं स्तुवेहम्🙏
Jainuniversity . org और मा सरस्वती भक्ति ग्रूप आयोजित सरस्वती सम्यक् ज्ञान प्रतिभा शोध अभियान
प्रेरणा दाता: सरस्वती साधक प.पू. आ.भ.श्री कुलचंद्रसूरिश्वरजी म.सा.
✍️हर सोमवार को एक सचोट सवाल
उत्तर, गुजराती या हिंदी में, जैन धर्म और आज के काल के अनुसार, सुंदर मुद्दानुसार भाषाकिय रजुआत सहित, १०० शब्दों तक दीजीए, लंबा नहीं लिखना है।
✍️ ज्ञान का अपूर्व क्षयोपशम
✍️ ज्ञानावर्णिय कर्म का क्षय
✍️ नया पुण्य बंध
श्रेष्ठ उत्तर देनेवाली व्यक्ति का नाम-उत्तर वेबसाइट पर हाईलाईट होगा, श्रेष्ठ १० स्पर्धकों के नाम-उत्तर वेबसाईट पर रखें जाएंगे।
सचोट सवाल नम्बर 4
सवाल की पूर्व भूमिका:
👉 जीवन में किसी भी प्रकार का दु:ख किसी को नहीं चाहिए लेकिन दु:ख तो आके ही रहता है, तो फिर…
सवाल:
दु:ख और दु:ख के कारण को दूर करने के लिए प्रैक्टिकली क्या करना चाहिए ?
• उत्तर भेजने की अंतिम दिनांक:
5-7-2020, रात्रि के 11:00 बजे तक
• उत्तर भेजने का Best-First Preference आप का उत्तर से गुजरती/हिंदी में गूगल फ़ॉर्म में टाइप कर के देंगे उन्हें टॉप 5 के सिलेक्शन में प्राधान्यता मिलेगी, GBoard ऐप से सिर्फ बोलने से ही टाइप हो जाता है,
गुगल फोर्म की लींक:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference सुंदर अक्षर से लिख कर उसकी तसवीर श्री निशितभाई, परिमलभाई या दर्शकभाई (तीनों में से किसी भी एक व्यक्ति) को ही what’s आप से भेजिए।
विजेता के नाम से ₹252/- जीवदया या पाठशाला में दिया जाएगा, पावती विजेता को भेजी जाएगी।
पूछताछ के लिए :
सतीषभाई: 98204 55474
कल्पेशभाई: 93243 39419
उत्तर की फ़ोटो भेजने के लिए:
निशितभाई: 93243 28983
परिमलभाई: 98192 55222
दर्शक मेहता: +170 4236 2921
सम्यक् ज्ञान ही सच्ची सम्पत्ति हे

આજનો સવાલ* Question 4

નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે🙏Q4
ચંદ્રોદયં ગુરુવરં સતતં સ્તુવેહમ્
Jainuniversity . org અને મા સરસ્વતી ભક્તિ ગ્રુપ આયોજીત
સરસ્વતી સમ્યક જ્ઞાન પ્રતિભા શોધ અભિયાન
પ્રેરણાદાતા: સરસ્વતી સાધક પ. પૂ. આ.ભ.શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા.
✍️દર સોમવારે ૧ સચોટ સવાલ
જવાબ ગુજરાતી કે હિન્દીમાં, જૈન ધર્મ અને હાલના સમય પ્રમાણે, સુંદર ભાષાકીય, મુદ્દાકીય રજૂઆત સાથે માત્ર ૧૦૦ શબ્દો સુધીમાં જ આપો, લાંબુ લખાણ કરવું નહીં.
✍️જ્ઞાનનો અપૂર્વ ક્ષયોપશમ
✍️અશુભ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય
✍️નવો પુણ્ય બંધ
શ્રેષ્ઠ જવાબ આપનાર વ્યક્તિનું નામ-જવાબ વેબસાઈટ પર હાઈલાઈટ થશે, શ્રેષ્ઠ ૧૦ સ્પર્ધકોના નામ-જવાબ વેબસાઈટ પર મુકાશે.
આજનો સવાલ નંબર-૪
સવાલની પૂર્વભૂમિકા:
જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કોઈને જોઈતું નથી અને આવ્યા વગર રહેતું નથી તો… સવાલ:-
દુઃખ અને તેના કારણને દૂર કરવા ખરેખર પ્રેક્ટીકલી શું કરવું જોઈએ?
• જવાબ આપવાની અંતિમ તારીખ:
૫-૭-૨૦૨૦, રાત્રે ૧૧:૦૦ સુધી
• જવાબ આપવાનો Best-First Preference: જવાબ ગુજરાતી કે હિન્દીમાં ટાઈપ કરીને ગુગલ ફોર્મમાં આપે તેમને ટોપ 5 ના સીલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. Gboard એપથી માત્ર બોલવાથી જ ટાઈપ થઈ જાય છે. ગુગલ ફોર્મની લીંક:
https://forms.gle/Xkj81urL1iAJsaa89
• 2nd Preference સુંદર અક્ષરે લખીને, ફોટોપાડીને શ્રી નિશિતભાઇ, પરિમલભાઇ તથા દર્શકભાઇ (ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ)ને whatsapp થી મોકલાવો.
વિજેતાના નામથી રૂ.૨૫૨/- જીવદયા અથવા પાઠશાળામાં વાપરવામાં આવશે, પહોંચ વિજેતાને મોકલવામાં આવશે.
પૂછપરછ માટે સંપર્ક:
સતિષભાઈ: 98204 55474
કલ્પેશભાઈ: 93243 39419
લખાણનો ફોટો મોકલવા માટે:
નિશિતભાઈ: 93243 28983
પરીમલભાઈ: 98192 55222
દર્શક મહેતા: +170 4236 2921
સમ્યક જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે

 




सचोट सवाल नम्बर ३
सवाल की पूर्व भूमिका:
👉 जीवन में आदि काल से सुख की शोध चल रही है, सुख के प्रकार बहुत, सुख के रास्ते बहुत, सुख पाने के प्रयत्न भी बहुत, तो फिर…
सवाल:
* कौन सा सुख कौन से रास्ते से पाने से जीव को सच्ची शांति, समाधि और शाता मिलती है ?*

સવાલ નંબર-૩
સવાલની પૂર્વભૂમિકા:
જીવનમાં આદિકાળથી સુખની શોધ ચાલે છે સુખના પ્રકાર ઘણાં, સુખના રસ્તા ઘણાં, અને સુખ મેળવવાનો પ્રયત્ન પણ ઘણાં…તો પછી …
સવાલ:
કયું સુખ કયા રસ્તે મેળવવાથી જીવને સાચી શાંતિ સમાધિ અને શાતા ઉપજે છે ?

 




आज का सवाल*

सवाल की पूर्व भूमिका: 👉 जीवन में पुरुषार्थ का सब से ज़्यादा महत्व हे। बिना किए कुछ प्राप्त नहीं होता हे और किया हुआ कुछ निष्फल नहीं जाता । सवाल: तो कौनसा पुरुषार्थ सब से सच्चा और बड़ा पुरुषार्थ गिना जा सकता हे ?

આજનો સવાલ*

સવાલની પૂર્વભૂમિકા: જીવનમાં પુરુષાર્થનું સૌથી વધારે મહત્ત્વ છે. કર્યા વિના કશું મળતું નથી અને કરેલું નિષ્ફળ જતું નથી. સવાલ: તો સૌથી સાચો અને મોટો પુરુષાર્થ કોને ગણવો?
 

आज का सवाल*

जीवन का बड़ा हिस्सा पुण्य का होता हे जो पुण्यशाली व्यक्ति को हर कदम पर सफलता दिलाता हे , तो आज के काल में क्या करने से सब से ज़्यादा पुण्यबंध होगा?

આજનો સવાલ*

જીવનમાં સૌથી મોટો હિસ્સો પુણ્યનો હોય છે જે ડગલેને પગલે પુન્યશાળી વ્યક્તિને સફળતા અપાવે છે, તો આજના કાળે સૌથી વધારે પુણ્ય બંધ, શું કરવાથી થાય ?